અંજાર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોમિત્રોને જણાવવાનું કે આપની સ્કૂલમાં થતી નવિન પ્રવૃતિઓ અમને અહિં મૂકવા માટે kavirajni@yahoo.com પર મોકલાવો..
Showing posts with label સ્વાઇન ફ્લુ. Show all posts
Showing posts with label સ્વાઇન ફ્લુ. Show all posts

Saturday, 7 February 2015

સ્વાઇન ફ્લુ અંગે માહિતી તથા સર્વે બાબત

         આપ સુવિદિત છો કે પાછલા કેટલાક સમયથી સ્વાઇન ફ્લુ જેવા જીવલેણ રોગે ભરડો લીધો છે..આ રોગ થી બચવા અને શાળા કક્ષાએ જરૂરી પગલાં લેવા તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
સ્વાઇન ફ્લુ વિશે માહિતી તથા તેનો કચ્છ જિલ્લાનો પરિપત્ર નીચે મુજબ છે...જેના પર  ક્લિક કરી માહિતી મેળવી શકો  છે.

1) સ્વાઇન ફ્લુ અંગે સર્વેનો કચ્છ જિલ્લાનો પરિપત્ર

2) સ્વાઇન ફ્લુ વિશે વધુ માહિતી આટે અહિ ક્લિક કરો.

3) સ્વાઇન ફ્લુ વિશે વધુ માહિતી માટેનું પાવર પોઇન્ટ પ્રેઝંટેશન


સ્વાઇન ફ્લુ અંગે જાગૃતિ







               (૧)    સ્વાઇન ફ્લુ અંગે જાગૃતિ માટે ખંભરાવાડી વિસ્તાર પ્રા.શાળા ખાતે એક બેઠક યોજાઇ જેમાં ડાયેટના લેક્ચરર શ્રી ભદ્રસિંહ વાઘેલા ,સી.આર.સી.કો.ઓ શ્રી મનજીભાઇ મહેશ્વરી , ગૃપ આચાર્ય શ્રી આર.ડી.મહેશ્વરી ,શાળાના આચાર્યશ્રી જુવાનસિંહ ચૌહાણ ,શિક્ષકો અને SMC ના સભ્યો તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામને સ્વાઇન ફ્લુ અંગે માહિતી આપવામાં આવી હતી.
           






(૨) પાંતિયા પ્રા શાળા ખાતે પી.એચ.સી. રતનાલના રમેશભાઇ આહિર,શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઇ ભટ્ટ , સિનુગ્રા સી.આર.સી.કો.ઓ શ્રી મનજીભાઇ મહેશ્વરી , શાળાના તમામ બાળકો અને શિક્ષકો તેમજ આશા વર્કર હાજર રહ્યા હતા.