અંજાર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોમિત્રોને જણાવવાનું કે આપની સ્કૂલમાં થતી નવિન પ્રવૃતિઓ અમને અહિં મૂકવા માટે kavirajni@yahoo.com પર મોકલાવો..

Wednesday, 11 February 2015

બાળ શૈક્ષણિક દ્રશ્ય શ્રાવ્ય મહોત્સવ ૨૦૧૫ બાબત

        GIET, GCERT અને DIET ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી  23 અને 24 ફેબ્રુઆરી􀂎 – 2015 ના રોજ  બાળ શૈક્ષણિક દ્રશ્ય શ્રાવ્ય મહોત્સવનું આયોજન ગાંધીનગર ખાતે યોજાનાર છે.જેમાં ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ભાગ લઇ શકશે. જેના પરિપત્રો અને માહિતી નીચે મુજબ છે...જેના પર ક્લિક કરી ડાઉનલોડ કરો..