તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ તમામ શાળાઓમાં યોજાયેલ મહાત્મા ગાંધી અને સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ ચિત્રોનું સી.આર.સી.કક્ષાએ પ્રદર્શન ૩ ફેબ્રુઆરી ના રોજ થયેલ.આ પ્રદર્શનમાં પ્રથમ ક્રમએ આવેલ ધોરણ ૧ થી ૫ , ૬ થી ૮ અને શિક્ષકોનાં ચિત્રોનું પ્રદર્શન બી.આર.સી.ભવન અંજાર ખાતે ૬ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલ ચિત્રોની માહિતી નીચે મુજબ છે.
ઉપરોક્ત વિજેતા તમામ બાળકો અને શિક્ષકોને બી.આર.સી. પરિવાર અને તાલુકા શિક્ષણ શાખા તરફથી ખૂબ ખૂબ અભિનંદન.....